શું તમને ખબર છે મંદિર માં પ્રવેશ કરતા પહેલા પગથિયા પર કેમ સ્પર્શ શા માટે કરવામાં આવે છે? 99 % લોકો નહિ જ જાણતા હોય,અહિયાં ક્લિક કરી ને જાણો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

ભારતમાં મંદિરોને એક પવિત્ર સ્થાન માનવામાં આવે છે. જ્યાં વ્યક્તિને આત્મા થી લઈને આધ્યાત્મ સુધી શાંતિ મળે છે. મંદિરમાં જઈને વ્યક્તિનાં મનને શાંતિ મળે છે. પરંતુ તે સિવાય પણ એવી ઘણી ચીજો હોય છે જે દરેક વ્યક્તિ કરે છે. જેમકે જ્યારે તમે કોઇ જગ્યાએથી પસાર થઈ રહ્યા હોય અને રસ્તામાં મંદિર અથવા કોઈ પૂજા સ્થળને જુઓ તો તેની સામે જોઈને પોતાનુ માથું નમાવીને પ્રણામ કરવું, જેવી આદતો વ્યક્તિની અંદર રહેલી હોય છે જે તે ક્યારેય ભૂલતો નથી.

તે સિવાય વધુ એક કામ એવું છે જે વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં કરે છે. એટલે કે વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં મંદિરનાં પગથિયાંઓને સ્પર્શ કરવો અને મંદિરનાં ગેટ પર લગાવવામાં આવેલી ઘંટડી વગાડવી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે આવું શા માટે કરીએ છીએ અથવા ફક્ત આપણા વડીલો દ્વારા કરવામાં આવેલી ચીજોને આપણે આંખો બંધ કરીને ચલાવતા આવીએ છીએ?

એવું માનવામાં આવે છે કે મંદિરમાં પ્રવેશતા પહેલા આપણે ભગવાનની પૂજા કરવાનું શરૂ કરીએ છીએ અને તેના સન્માનમાં આપણે પગથિયાઓને સ્પર્શ કરીએ છીએ. કેટલાક લોકો માને છે કે આવું કરવાથી મંદિરમાં પ્રવેશતા પહેલા અને પૂજા અર્ચના શરૂ કરતા પહેલા ભગવાનની પરવાનગી લે છે અને તેમનું સન્માન કરે છે. આ બંને બાબતોથી તે સ્પષ્ટ છે કે આપણે આવું એટલા માટે કરીએ છીએ જેથી આપણે આપણી નમ્ર પ્રકૃતિને દેવદેવતા સામેં રજૂ કરી શકીએ. મંદિરના દરવાજાની પ્રથમ સીડી તમને મુખ્ય મંદિર અને મૂર્તિ સાથે જોડે છે.

હિન્દુ મંદિરો એક વિશેષ સિસ્ટમનું પાલન કરીને બનાવવામાં આવે છે, જે મુજબ બધા મંદિરો બનાવવામાં આવે છે. મંદિરનું નિર્માણ ઘણા વેદોની સંભાળ રાખીને કરવામાં આવે છે. તમને જવી દઈએ કે હિન્દુ મંદિરની વાસ્તુકલા સ્થાપત્ય વેદ પર આધારીત છે. આ વેદ અનુસાર મંદિરનું નિર્માણ અથવા બાંધકામ એવી રીતે કરવું જોઈએ કે મંદિરના પ્રવેશદ્વાર પર દેવના પગ હોય.

તેથી જ મંદિરના પ્રવેશદ્વારને સ્પર્શ કરીને કપાળ પર મૂકવામાં આવે છે જેનો અર્થ છે કે તમે ભગવાનના પગને સ્પર્શ કરી રહ્યા છો. જ્યારે પણ તમે મંદિરમાં પ્રવેશતા પહેલા પહેલા પગથિયાને સ્પર્શ કરો છો, ત્યારે ધ્યાનમાં રાખો કે તમે ભગવાનના પગને સ્પર્શ કરો છો. હવે જો આપણે મંદિરમાં પ્રવેશતા પહેલા ઘંટની વાત કરીએ, તો એવું માનવામાં આવે છે કે મંદિરના પ્રવેશદ્વાર પર ઘંટ વગાળવાથી ભગવાનના આશીર્વાદ અને સંપત્તિ મળે છે. સાથો સાથ જે જગ્યાએ અને મંદિરોમાં દરરોજ ઘંટડી વાગે છે તેને જાગૃત દેવ મંદિર પણ કહેવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા જ આપણામાં ભગવાનની પૂજા શરૂ થઈ જાય છે અને તેમના સન્માનમાં આપણે પગથીયાને સ્પર્શ કરીએ છીએ. વળી અમુક લોકોનું માનવું છે કે આપણે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં અને પૂજા અર્ચના શરૂ કરતા પહેલા ભગવાનની પરવાનગી માંગીએ છીએ અને તેમને સન્માન આપીએ છીએ. બંને વાત પરથી સ્પષ્ટ થાય છે કે આપણે આવું એટલા માટે કરીએ છીએ, જેથી આપણે દેવતાઓને પોતાના વિનમ્ર સ્વભાવનો પરીચય આપી શકીએ. મંદિરના દ્વારનું પહેલું પગથિયું તમને મુખ્ય મંદિર અને મૂર્તિ સાથે જોડે છે.

જ્યારે પણ તમે મંદિરની અંદર જાઓ છો પહેલા તમારા મનને સંપૂર્ણ રીતે સાફ કરો, તમારામાં કોઈ પણ પ્રકારનો ક્રોધ કે હીનતાનો સંકુલ ન હોવો જોઈએ. તમે સકારાત્મક વિચારસરણી સાથે મંદિરમાં જાઓ છો અને મનમાં કોઈ ખોટા વિચારો ન લાવો. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ તેમના ચપ્પલ અને પગરખાં ઉતારે છે પરંતુ મોજા ઉત્તરતા નથી, પરંતુ તમારે આ મોજા પણ દૂર કરવા જોઈએ જૂતાની અંદર હોવાને કારણે આ મોજાં ખૂબ ગંદા છે.

હિન્દુ મંદિરોમાં એક વિશિષ્ટ પ્રણાલીનુ અનુસરણ કરીને બનાવવામાં આવે છે, જેના અનુસાર બધા મંદિરોનું નિર્માણ કરવામાં આવે છે. મંદિરને બનાવવામાં ઘણા વેદોને ધ્યાનમાં રાખીને તેનું નિર્માણ કરવામાં આવે છે. જણાવી દઈએ કે હિન્દુ મંદિર વાસ્તુ કલા અને સ્થાપત્ય પર આધારિત છે. આ વેદ અનુસાર મંદિરનું નિર્માણ એવી રીતે કરવું જોઈએ જેથી મંદિરનાં પ્રવેશદ્વાર પર દેવતાના પગ હોય. એટલા માટે મંદિરના પ્રવેશદ્વારને સ્પર્શ કરીને તેને માથે લગાવવામાં આવે છે. જેનો અર્થ થાય છે કે તમે ઈશ્વરના ચરણસ્પર્શ કરી રહ્યા છો. મતલબ કે જ્યારે પણ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા તમે પહેલા પગથિયાને સ્પર્શ કરો છો તો ધ્યાન રાખવું કે તમે ભગવાનના ચરણ સ્પર્શ કરી રહ્યા છો.

હવે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા ઘંટડી વગાડવાની વાત કરવામાં આવે તો તેની પાછળ એવું જ તથ્ય માનવામાં આવે છે કે મંદિરના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલી ઘંટડી વગાડવાથી ઈશ્વરના આશીર્વાદ અને ધનની પ્રાપ્તિ થાય છે. સાથોસાથ જે જગ્યાએ અને મંદિરોમાં દરરોજ ઘંટડી વાગે છે, તેને જાગ્રત દેવ મંદિર પણ કહેવામાં આવે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here