અઠવાડિયામાં માત્ર એકવાર આના સેવન થી થશે એવા ચમત્કારી ફાયદાઓ કે જાણીને તમે ચોંકી જશો, આંખ, વાળ અને ડાયાબિટીસ માટે તો છે રામબાણ, જરૂર જાણી લ્યો આ ચોંકાવનારા ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર મગની દાળ મોટાભાગના લોકોને પસંદ હોય છે. આ દાળ ખાવામાં ન માત્ર સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેના સેવનથી આપણા સ્વાસ્થ્યને કેટલાય ફાયદા પણ થાય છે. મગની દાળમાં મેગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ ફૉલેટ, કૉપર, ઝિંક અને વિટામિન્સ જેવા પોષક તત્ત્વો હોય છે.

આ દાળના સેવનથી શરીર માટે ની જરૂરી પોષક તત્ત્વોની ઉણપને દૂર કરી શકાય છે. મગની દાળ ના સેવન થી ડેન્ગ્યૂ જેવી ખતરનાક બીમારીથી પણ બચી શકાય છે. મગની દાળ ને ખાવાથી ચહેરા ની સુંદરતા વધી જાય છે અને શરીર ને ઘણા બધા પોષક તત્વ પણ મળી જાય છે.

તો આવો જાણીએ મગની દાળથી આપણા સ્વાસ્થ્ય ને કયા કયા ફાયદાઓ થાય છે. મગની દાળના ફાયદા ઘણા બધા છે અને તેને ખાવાથી આંખો પર પણ સારી અસર પડે છે. મગની દાળ નું સેવન કરવાથી શરીર માં વિટામીન-સી ઘટતું નથી અને વિટામીન સી ને આંખો માટે ઉપયોગી માનવામાં આવે છે. જે લોકો સવારે ફણગાવેલી  મગની દાળ ખાય તેની આંખોની રોશની સારી રહે છે.

મગની દાળ ખાવાથી ચહેરા પર ચમક બની રહે છે. તેના સિવાય મગની દાળથી ચહેરા પર સ્ક્રબ કરવાથી ચહેરો નીખરી જાય છે. મગની દાળનું સ્ક્રબ તૈયાર કરવા માટે તમે મગની દાળ સારી રીતે પીસી લો. પછી મગની દાળના અંદર થોડુક મધ મેળવી દો.

તેના પછી આ બન્ને વસ્તુઓ સારી રીતે મિક્સ કરી ને એક પેસ્ટ તૈયાર કરીલેવું. હવે હલકા હાથો થી આ પેસ્ટ ને ચહેરા પર લગાવી લો અને ચહેરા પર સ્ક્રબ કરો. થોડાક સમય સુધી સ્ક્રબ કર્યા પછી ચહેરા ને હલકા ગરમ પાણી થી સાફ કરી લો. આ સ્ક્રબ ને તમે અઠવાડિયા માં બે વખત લગાવો. ચહેરા ની ત્વચા ચમકતી થઈ જશે.

મગની દાળનું સેવન કરવાનું ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી માનવામાં આવે છે અને તેને ખાવાથી શરીરમાં શુગરનું સ્તર બરાબર બની રહે છે. તેથી જે લોકોને શુગરની બીમારી છે તેને  મગની દાળનું સેવન જરૂર કરવું જોઈએ. મગની દાળનું સેવન કરવાથી શરીરમાં શુગર મેટાબોલીઝમનું સ્તર સંતુલિત રહે છે અને એવું થવાથી મધુમેહ નિયંત્રિત રહે છે.

મગની દાળનું હેયર પેક લગાવવાથી  વાળ પણ સારા થાય છે અને તેનો હેયર પેક લગાવવાથી વાળ ચમકદાર, લાંબા, જાડા અને મજબુત થઇ જાય છે. તમે સરળતાથી ઘરે જ મગ ની દાળ નું હેયર માસ્ક બનાવી શકો છો. મગની દાળ ખાવાથી શરીરને ભરપુર માત્રામાં પોષક તત્વ મળે છે જે શરીરની રોગ પ્રતિકારકશક્તિ ને વધારવામાં મદદ કરે છે. રોગ પ્રતિકારકશક્તિ મજબુત થવાથી શરીરની રક્ષા ઘણા પ્રકારના રોગોથી થાય છે.

મગની દાળ ખાવાથી ચહેરો જવાન બની રહે છે અને વધતી ઉંમરની સાથે પણ ત્વચા યંગ રહે છે. મગની દાળને એન્ટી એજિંગ એજન્ટ માનવામાં આવે છે અને તેને ખાવાથી શરીરમાં કોપરની કમી નથી થતી અને કોપર ને ત્વચા માટે લાભકારી માનવામાં આવે છે.

મગની દાળ ખાવાથી શરીરને કેલ્શિયમ મળે છે અને કેલ્શિયમ હાડકાઓને મજબુત કરવામાં મદદગાર હોય છે. હાડકાઓ સિવાય કેલ્શિયમ યુક્ત ખોરાક ખાવાથી દાંતો પર પણ સારો પ્રભાવ પડે છે અને દાંત એકદમ હેલ્થી બની રહે છે.

મગની દાળ યાદશક્તિને સારી રાખવામાં ફાયદાકારક સાબિત થાય છે. મગની દાળને ખાવાથી મગજ પર સારી અસર પડે છે અને મગજ એકદમ દુરસ્ત બની રહે છે. મગની દાળ મા આયર્ન સારી માત્રામાં જોવા મળે છે. જેના કારણે માથા સહીત શરીર ના બધા ભાગોમાં ઓક્સીજન ની પૂર્તિ બરાબર રીતે થાય છે. મગની દાળને ખાવાથી એકાગ્રતા વધે છે.

મગની દાળનું પાણી શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત મગ દાળ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે, જેનાથી તે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. ડેન્ગ્યૂ મચ્છર કરડવાથી થતી ખતરનાક બીમારી છે. એવામાં મગની દાળના પાણીનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. આ દાળના સેવનથી ઇમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થાય છે, જેનાથી ડેન્ગ્યૂ જેવી ખતરનાક બીમારીથી બચી શકાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here