એક એવી ઔષધિ જે દૂર કરશે તમારા 100 થી વધુ દરેક રોગો, અહી ક્લિક કરી જાણો જુદા-જુદા રોગોમાં લેવાની સાચી રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હરડે એક ત્રિફળા ચૂર્ણથી બનાવવામાં આવેલ એક ઔષધી છે જેને જડી-બૂટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હરડે જો દરરોજ ખાવામાં આવે તો વિવિધ સમસ્યાઓમાંથી રાહત મળે છે. હરડે એવા લોકો વધારે લેતા હોય છે કે, જેમને કબજિયાત નો પ્રશ્ન રેહતો હોય છે. અને હરડે ખાવા થી પેટ પણ સાફ થઇ જાય છે. અને કબજિયાત માં પણ રાહત રહે છે. ગેસ ના પ્રોબ્લેમ થી પણ રાહત થાય છે. જો હરડેનું સેવન કરવામાં આવે તો જડમૂળથી રોગનો નાશ થાય છે.

વજન ઓછું કરવામાં :

હરડે પેટને એકદમ સ્વચ્છ અને પાચન તંત્રને સુધારીને તેને સક્રિય કરવાનું કામ કાજ કરે છે. આ સિવાય આ ઔષધી શરીરને ડિટોક્સ કરી વજન ઘટાડવામાં પણ પુરવાર થાય છે. વજન ઉતારવા માટે હરડેનું નિયમિત રૂપથી સેવન કરવાથી વજનને ઓછું થઇ શકે છે. આ પાચનમાં સહાયક હોવાની સાથે જ ગેસ, એસીડીટી અને સાથે બીજી અનેક સમસ્યાઓ થી છુટકારો આપે છે અને ધીરે ધીરે તમારા વજનને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

દાંતના દુખાવમાં :

જ્યારે તમને દાંતમાં દુ:ખાવો થાય છે ત્યારે હરડેનું ચૂર્ણ બનાવીને પોતાના દાંત પર લગાવવાથી દાંતનો દુ:ખાવામાં રાહત થાય છે. અને આમ કરવાથી દાંતને લગતી તમામ બીમારીઓમાં રાહત મળશે. હરડેની પેસ્ટ પાતળી છાશમાં ભેગી કરી તેના લીધે કોગળા કરવાથી પેઢા પર આવેલો સોજો દૂર થાય છે અને દાંતમાં થયેલા દુખાવામાં પણરાહત આપે છે.

કબજિયાત :

કબજિયાતની સમસ્યાથી હેરાન થતા માણસો માટે હરડે વરદાન સમાન છે. કબજિયાત દૂર કરવા માટે હરડેના લેપને થોડાક મીઠા જોડે ખાવ અને અડધું ગ્રામ લવિંગ તથા તજ જોડે લેવામાં આવે તો કબજિયાત થોડીક જ ક્ષણોમાં ગાયબ થઈ જાય છે. આજના યુગ માં લગભગ મોટા ભાગના લોકો કબજિયાત ની બીમારીથી પીડાતા હોય છે. હરડેનું ચૂર્ણ કબજિયાતની સમસ્યામાં ખુબ જ ફાયદો થાય છે. આ ચૂર્ણમાં ચપટી મીઠું મિક્ષ કરીને ખાવો. તમને ફર્ક જાતે જ દેખાવા લાગશે.

ત્વચાની એલર્જી:

જો તમને ત્વચા સંબંધી કોઈ પણ એલર્જી હોય તો તેમાં હરડેનો ઉકાળો રામબાણ ઈલાજ તરીકે સાબિત થાય છે. આ માટે હરડેના ફળને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવો અને આ ઉકાળાનું સેવન નિયમિત રૂપ દિવસમાં બે વખત કરવાથી તમારી ત્વચા એનર્જીને ખુબ જલ્દી આરામ મળે છે.

આંખોના રોગ :

હરડેની પેસ્ટ આંખોની નજીક ધીમે ધીમે હાથ વડે લગાવવામાં આવે તો આંખોની તકલીફ દૂર થાય છે અને તેના ભોજનથી આંખોમાં તેજ પણ વધે છે. અને બળતરા માં રાહત થાય છે.

જાતીય શક્તિમાં વધારો :

આયુર્વેદમાં જાતીય સમસ્યાઓ દુર કરવા માટે હરડેનો ઉપયોગ થાય છે.એક મહિના માટે દરરોજ ૧ -૨ ગ્રામ ખાવ.તે આકાળે સ્ખલન ની સારવાર કરવામાં ફાયદો આપે છે.

અપચા થી રાહત :

હરડેનું સેવન કરવાથી પાચનક્રિયા ને બરોબર કરવામાં રાહત આપે છે. તે માટે ભોજન કર્યા પહેલા હરડે ચૂર્ણ માં સુંઠ ભેળવીને લેવાથી ભૂખ સારી ખુલે છે અને ભૂખ લાગવા લાગે છે. તે સાથે જ સુંઠ,ગોળ કે સિંધવ મીઠું ભેળવીને ખાવાથી પાચન સારું થાય છે.

ચક્કર આવવા પર :

જો તમને અચાનક ચક્કર આવવાની તકલીફ છે તો પીપર,આદું,વરીયાળી,હરડે ૨૫-૨૫ ગ્રામ લો.હવે ૧૫૦ ગ્રામ ગોળમાં આ બધું ભેળવીને ગોળ આકારની ગોળીઓ બનાવી લો. ૧-૨ ગોળી દિવસમાં 3 વખત લેવાથી ચક્કર આવવાથી અને માથું ભમવાનું બંધ થઇ જશે. હરડે નું સેવન નિયમિત કરવાથી શરીરમાં થાક નો અનુભવ થતો નથી. હરડેના ટુકડાને ચાવી ચાવી ને ખાવાથી ભૂખ વધે છે.હરડેના સેવન થી કબજિયાત કે ખાંસી જેવા રોગ દુર થઇ જાય છે.

બવાસીર રોકવા માટે :

હેમોરહોઈદસ અને લોહિયાળ પેશીને રોકવા માટે હરડે નો પાઉડર દહીં અથવા છાસ સાથે લેવાથી બવાસીર ની તકલીફ માં રાહત થાય છે. હરડેમાં થોડો ગોળ ભેળવીને ગોળી બનવી લો. છાસ માં શેકેલું જીરું ભેળવીને તાજી છાસ ની સાથે સવાર સાંજ લેવાથી મસા ના દર્દ માં રાહત થાય છે અને સોજો ઓછો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top