આના સેવન માત્રથી 50 ની ઉંમરે થઈ જશો 25 જેવા, 100% ગેરેન્ટી હાડકાંના દુખવા જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વધતી ઉમર ની અસર સૌથી પહેલા ચહેરા ઉપર દેખાઈ છે. જેના લીધે કરચલીઓ અને ઝુરિયો દેખાય છે. વૃદ્ધાવસ્થાના આ પ્રભાવને ઘટાડવા માટે ગોળ નો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે.  આ ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે સમયથી પેહલા ઘરડા દેખાઈએ છે તો આવો આજે જાણીયે ૫૦ની ઉંમરે પણ ૨૫ના યુવાન જેવી લાગવાની તાકાતની રીત,૫૦ ની ઉંમર માં પણ દેખાવું છે ૨૫ નું તો કરો ગોળ નો ઉપયોગ.એને તમે તમારા ખાવામાં ઉમેરવા અને તે ઉપરાંત તેને ચેહરા પર પણ ઉપયોગ કરી શકાય છે.

પેટ માટે ફાયદાકારક:

ગોળ ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી પેટની બીમારીઓ થતી નથી. જેમને ગેસ અથવા એસિડિટીની સમસ્યા હોય તેમને ગોળ ખાવો જ જોઈએ. જો તમે ખાટી વસ્તુઓનો અનુભવ કરી રહ્યા છો તો ગોળ અને મીઠું તેમાં નાખો. સવારે ઉઠ્યા પછી ખાલી પેટ પર ગોળ ખાવાથી પાચન શક્તિ સારી રહે છે અને ભૂખ પણ વધે છે.

માસિક દરમિયાન થતો દુખાવો :

પીરીયડ્સ દરમિયાન ફક્ત ગરમ દૂધમાં ગોળ ઉમેરો અને પછી દૂધ પીવાથી પીડા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે. એવુ જરૂરી નથી કે તમે આ પીરીયડ દરમિયાન જ પીવો જો તમે ઈચ્છો છો, તો તમે આ દૂધનો એમજ પણ ઉપયોગ કરી શકો છો જેથી તમારા શરીરમાં કોઈ નબળાઇ ન આવે.

શરદી-ઉધરસ :

જે વ્યક્તિ ને રેગ્યુલર શરદી-ઉધરસ ની તકલીફ હોય તેઓએ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળમાં રહેલ ગુણકારી તત્વ શરદી-ઉધરસ ભગાડવામાં ખૂબ અસરદાર છે. શરદી અને કફ હોય તો કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવો જોઈએ. ઉધરસ હોય તો ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખરાશ અને બળતરા દૂર થાય છે.

સાંધાનો દુખાવો :

ઘણા લોકોને સાંધાનો દુખાવો હોય છે અને આ પીડાને કારણે ઊભા થવામાં અને બેઠકમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. જો તમે સાંધામાં દુખાવાથી પરેશાન છો તો તમારે દરરોજ ગોળ, દૂધ અને આદુનો ઉપયોગ કરવો જોઈએ. ફક્ત ગોળને પીસો અને તેમાં આદુ ભેળવો અને પછી તેને ખાવું. તે ખાવાથી, તમે ઉપરથી ગરમ દૂધ પી શકો છો.

ત્વચામાં નીખાર :

ગોળ અને દૂધ એક સાથે લેવાથી ચામડી પર ખુબજ મોટી અસર પડે છે. ત્વચા નરમ થઈ જાય છે, તેનથી નીખાર આવે છે અને ખીલની સમસ્યા પણ સમાપ્ત થાય છે.

મગજ સક્રિય :

શેરડી માથી તૈયાર કરવામાં આવતા પ્યોર ગોળ નું જો રોજ સવારે નાસ્તો કર્યા વગર સેવન કરવામાં આવે તો તેનો ખૂબ મોટો ફાયદો થાઈ છે. તે “માઈગ્રેનમાં” ખૂબ જ અસરકારક છે. નિયમિત ગોળ ખાવાથી તમારૂ મગજ સ્વસ્થ રહેશે અને યાદ શક્તિ વધશે.

લોહીની અછત દૂર થાય :

ગોળમાં લોહ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ગોળ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્તકણોની માત્રા વધે છે અને એનિમિયા મટે છે. ગોળ ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એનિમિયાવાળા દર્દીઓ માટે તે ખાસ કરીને ફાયદાકારક છે.

જો કોઈને બ્લડપ્રેશરની સમસ્યા છે, તો ગોળ એ રામબાણ ઉપચાર છે. ગોળનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રિત થાય છે.

હાડકાંની શક્તિ વધારે:

કેલ્શિયમ અને ફોસ્ફરસ ગોળમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેથી તે હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ અસરકારક છે.

 

ગોળના સેવનથી શરીરનું વજન સંપૂર્ણપણે નિયંત્રિત થાય છે. જો કોઈ વ્યક્તિ વધારે વજન ધરાવે છે, તો તેણે ગોળનું સેવન કરવું જોઈએ. ગોળ વજન ઘટાડવામાં ખૂબ અસરકારક છે.પ્રત્યેક ૧૦૦ ગ્રામ ગોળમાં ૩૮૫ કેલેરીઝ હોય છે.

અસ્થમા :

અસ્થમાથી પીડાતા લોકો માટે ગોળ અને દૂધનું સેવન ખુબજ ફાયદાકારક છે. આ રોગવાળા લોકોએ માત્ર ગોળ અને કાળા તલના લાડવા ખાવા જોઈએ અને તેમને ખાધા પછી ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top