ભૂલથી પણ ના બનાવો આમાં રસોઈ, થઈ શકે છે પાચન અને કેન્સરની અનેક બીમારીઓ, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

એલ્યુમિનિયમના વાસણો આજકાલ દરેક ના ઘરમાં મળી આવે છે. એલ્યુમિનિયમના વાસણો  શરીર માટે ઝેરનું કામ કરે છે. આજકાલ ઘરોમાં ફ્રાઇંગ પેન, કડાઈ અને બીજા પણ ઘણા પ્રકારના વાસણો ના રૂપમાં રસોડામાં મોજુદ રહે છે.

એલ્યુમિનિયમ આપણા માંસપેશીઓ, કિડની, લિવર અને હાડકામાં જમા થઈ જાય છે. જેને કારણે અનેક ગંભીર બમીરીઓ ઘર કરી જાય છે. તેથી હંમેશા લોખંડ કે માટીના પાત્રોમાં જ ભોજન પકાવવુ જોઈએ. તે ભોજનની વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થય માટે સારુ થઈ શકે છે.

એલ્યુમિનિયમ ના વાસણ હાનિકારક સાબિત થયાં છે. સ્વાસ્થય પર તેની ખરાબ અસર થાય છે. કેમ કે, એલ્યુમિનીયમ ખાવાની સાથે રિએક્શન કરે છે. ખાસ કરીને એસિડીક પદાર્થો જેમ કે ટામેટા. તે રિએકશન કરીને એલ્યુમિનિયમ આપણા શરીરમાં પહોંચી જાય છે.

એલ્યુમિનિયમના વાસણો માં ખાવાથી હેલ્થ પર તેની ખરાબ અસર થાય છે. એલ્યુમિનિયમના વાસણો ભલે સસ્તા પડતા હોય, પરંતુ તમારી  આ વાસણોમાં બનેલ ખોરાકના સેવનથી અંદાજે મનુષ્યના શરીરમાં રોજ 4 થી 5 મિલીગ્રામ એલ્યુમિનીયમ જાય છે.

માનવ શરીર આટલા એલ્યુમિનિયમને શરીરની બહાર કરવામાં સમર્થ નથી હોતું. તો એલ્યુમિનિયમના વાસણોમાં બનેલ ભોજનનો રંગ થોડો બદલાઈ જાય છે. એલ્યુમિન્યમના વાસણમાં રાંધવાથી નબળી યાદગીરી અને ડિપ્રેશન, મોઢામાં છાલા, દમ, એપેન્ડિક્સ, અલ્ઝાઈમર, આંખોમાં સમસ્યા, ડાયેરિયા વગેરે બિમારીઓ થાય છે.

શાસ્ત્રોમાં થાળીમાં ખાવાનું ખૂબ સારુ ગણાવ્યું છે. તેમાં ખાવાથી ભૂખ વધે છે અને પેટની બળતરા પણ સમાપ્ત થાય છે. તાજા પાંદડાની બનેલી પ્લેટમાં ખાવાથી પણ શરીરની ઝેરી તત્વો મરી જાય છે શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે સુંદર થાળીમાં દેવતાઓને ભોજન કરવાથી તેઓ સુખી થાય છે અને ઘરમાં હંમેશાં સમૃદ્ધિ રહે છે.

આયુર્વેદ મુજબ કાંસાના વાસણમાં ખોરાક ખાવાથી મગજ ઝડપી થાય છે અને ભૂખ વધે છે. કાંસાના વાસણોમાં બનેલા ખોરાકમાં 97% પોષક તત્વો હાજર હોય છે.

એલ્યુમિનિયમના વાસણોમાં ખોરાક બનાવીએ છીએ તો એલ્યુમિનિયમ એસિડિક ફુડની સાથે એક રિએક્શન કરે છે, તે મોટાભાગે પ્રતિક્રિયાશીલ છે અને ભોજન સાથે મળી જાય છે અને ભોજન સાથે આપણા શરીરમાં પ્રવેશ કરે છે.

એલ્યુમિનિયમ ભારે ધાતુ છે અને ઉત્સર્જન તંત્ર તેને પચાવવા અને શરીરની બહાર કાઢવામાં અસમર્થ છે. જો આપણે આવા વાસણોમાં બનેલો ખોરાક ઘણા વર્ષો સુધી ખાઈએ છીએ તો તે ધાતુ આપણા લીવર, તંત્રિકા તંત્રમાં સમાઈ જાય છે.

આ અવસ્થા આપણા શરીર માટે ઘણી ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. તે મુખ્યત્વે મસ્તિષ્ક પર કામ કરે છે અને માનવ મસ્તિષ્કની કોશિકાઓના વિકાસને અવરોધે છે. એલ્યુમિનિયમનું મુખ્ય લક્ષણ છે કે પેટમાં દુખાવો થવો. જ્યારે તમે પેટમાં દુઃખાવો મહેસુસ કરો છો તો તે એલ્યુમિનિયમ વિષાત્કતાને કારણે હોઈ શકે છે.

એલ્યુમિનિયમ અથવા પ્લાસ્ટિક જેવા વાસણોમાં ખાવાનું આપણી સંસ્કૃતિનો ભાગ ક્યારેય નથી. આ વાસણોમાં ખાવાથી આરોગ્ય પર નકારાત્મક અસર પડે છે, પરંતુ આ વાસણોમાં ખાવાનું ભાગ્ય માટે પણ સારું નથી.

એલ્યુમિનિયમના વાસણોમાં બનેલ ભોજન અને કંઈપણ બાફેલું પીવાના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે, તે એક ધીમુ ઝેર છે. તે ઝેર સતત ભોજન અને પ્રવાહી દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે. એલ્યુમિનિયમ ના વાસણમાં બનેલા ખોરાકનો રંગ અને સ્વાદ બદલી જાય છે.

આયુર્વેદ મુજબ લોખંડના વાસણો ખાવાથી શરીરમાં કોઈ નુકસાનકારક અસર થતી નથી. ઉપરાંત, તે શરીરમાં આયર્ન તત્વોનું પ્રમાણ વધારે છે. આ હિમોગ્લોબિનનું સ્તર બરાબર રાખે છે અને પાચનની સમસ્યાઓ દૂર કરે છે. આ વાસણો દાન કરવાથી સૌભાગ્ય ચમકી શકે છે.

પિત્તળની કોતરણી અને સુંદર વાસણોનો ઉપયોગ અને તેમાં ભગવાન વિષ્ણુનો ભોગ ચઢાવવાથી ઘર હંમેશાં જીવંત રહે છે. તેનો ઉપયોગ સંપત્તિ અને સમૃદ્ધિ રાખે છે.

વાસ્તુ મુજબ દરેક વ્યક્તિએ જમીન અથવા માટી તત્વની નજીક રહેવું જોઈએ. માટીથી બનેલી વસ્તુઓ સારા નસીબ અને સંવર્ધન છે. માટીકામમાં રાંધેલા અનાજને દૈવી તત્વ માનવામાં આવે છે.

ઘરમાં માટીનો ઘડો હોવો જોઈએ. ઘડામાંથી પાણી પીવાથી બુધ અને ચંદ્રમાનો અસર શુભ હોઈ છે. ઘરની ઇશાન દિશામાં ઘડો રાખો.જો તમે માનસિક રીતે ખલેલ પહોંચે છે, તો છોડને માટીના ઘડાથી પાણી આપો.

સોનાના વાસણમાં ખોરાક ખાવાથી શરીર મજબૂત અને તાકાતવર બને છે. પુરુષો માટે સોનાના વાસણોમાં ખાવાનું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ઘરે રાખીને અને તેનો ઉપયોગ કરવાથી ક્યારેય પણ સંપત્તિ અને સમૃદ્ધિની અછત હોતી નથી. મહાલક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top