કેલ્શિયમથી ભરપૂર અસ્થમા, ગળાના ઇન્ફેકશન, ત્વચા અને પેશાબના રોગમાં દવા કરતાં વધુ ફાયદાકારક છે આનું સેવન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

છોડ વૃક્ષની સાથે સાથે કેટલીક જડી બુટ્ટીઓ પાણીમાંથી પ્રાપ્ત થાય છે અને આવી ઔષધીય વનસ્પતિમાંથી એક છે શિંગોડા. શિંગોડાનો ઉપવાસમાં સૌથી વધારે ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં લગભગ તમામ ભાગોમાં શિયાળામાં શિંગોડા ખૂબ જ લોકપ્રિય ખાદ્યપદાર્થ છે. કુરકુરા અને રસીલા શિંગોડા ભારતીય સુપરફૂડ કહેવાય છે તેનાથી અનેક પ્રકારના આરોગ્ય વિષયક ફાયદા મળે છે.

તમે પણ શિયાળામાં રસ્તા પરથી પસાર થતી વખતે લારીઓમાં કાળા અથવા લીલા રંગના શિંગોડા વેચાતા જોયા હશે. શિંગોડાને શેકીને, કાચા અથવા ઉકાળીને ખાઈ શકાય છે. તેમજ શિંગોડાનો લોટ પણ ફરાળી આઈટમ તરીકે વપરાયય છે.

શિંગોડાના સેવનથી વાળનું સફેદ થવું, વાળ ખરવા અને ગ્રોથ ઓછો થવો જેવી સમસ્યાનું સમાધાન આવે છે. એન્ટિઓક્સિડેન્ટ અને વિટામિન ઈથી ભરપૂર હોય છે. જે ફ્રી રેડિકલ્સથી શરીરના કોષોની રક્ષા કરવામાં ખૂબ મદદ કરે છે. જેનાથી તમારી ત્વચા વધુ નરમ-મુલાયમ બને છે.

સ્ત્રીઓમાં હંમેશાં જોવામાં આવે છે કે ગર્ભધારણનો સમય પૂરો થાય તે પહેલાં તેઓ કસુવાવડ કરે છે, પરંતુ જો તેમને પાણીની છાતી નટ્સ આપવામાં આવે છે, તો ગર્ભ અને માતા બંનેની તંદુરસ્તીને લીધે, તેમના ગર્ભને સંપૂર્ણ પોષણ મળે છે અને કસુવાવડ થતી નથી.

પાણીની ચેસ્ટનટ જેવા કે મેંગેનીઝ, આયોડિન, વગેરેમાં ઘણાં ખનીજ જોવા મળે છે, જે થાઇરોઇડ જેવા ભયંકર રોગોથી દૂર રહે છે. અસ્થમાના દર્દીઓ માટે શિંગોડા ખૂબ ફાયદાકારક છે. નિયમિતપણે શિંગોડા ખાવાથી શ્વસન સમસ્યાઓથી પણ રાહત મળે છે.શિંગોડા ખાવાથી એડી ફાટતી પણ મટે છે. આ સિવાય જો શરીરમાં કોઈ જગ્યાએ દુ:ખાવો કે સોજો આવે તો તેને શિંગોડાની પેસ્ટ લગાવવાથી ખૂબ ફાયદો થાય છે.

શિંગોડા સેવન કરવાથી લોહીને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. ઉપરાંત, શિંગોડાનો ઉપયોગ પેશાબના રોગોની સારવાર માટે ખૂબ ફાયદાકારક છે. જે લોકોને બવાસીરની સમસ્યા છે શિંગોડા એ લોકા માટે પણ ફાયદાકારક છે. બવાસીરની સમસ્યામાં કાચા શિંગોડા નિયમિત ખાવા થી પરેશાની દૂર થશે. કાચા શિંગોડાની સિઝન ના હોય તો શિંગોડાના લોટની રોટલી પણ ખાઇ શકો છો.

ગળામાં ઇન્ફેક્શન વા પર શિંગોડાનો લોટ દૂધમાં મિક્સ કરીને પી જાવ, તરત જ રાહત મળશે. ઘેઘા શિંગોડામાં આયોડીનનું પ્રમાણ પૂરતું હોવાના કારણે આ ઘોઘા રોગમાં પણ ફાયદાકારક છે. આંખોની રોશની માટે શિંગોડામાં વિટામીન એ પ્રચુર માત્રામાં મળી આવે છે. એના સેવની આંખોની રોશની વધે છે.

નસકોરી ફૂટવા પર શિંગોડા ખાવામાં ફાયદો થાય છે. શિંગોડા ખાવા થી હાડકાં અને દાંત મજબૂત થાય છે.કમળાના રોગમાં શરીરમાં પિત્તદોષ વધે છે. શિંગોડામાં શામક ગુણ હોય છે, જે ખૂબ જ ફાયદાકારક છે. શિંગોડાના લોટમાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડવાની શક્તિ હોય છે.

પેટની સમસ્યાઓને દૂર કરવામાં પણ શિંગોડા ખૂબ જ ફાયદાકારક છે. શિંગોડા ગેસ, એસિડિટી, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે. તે ભૂખ ન લાગવાની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. રોજે શિંગાડા ખાવાથી શરીરને ઘણાં પોષકતત્વો મળે છે અને ખાનાર સ્થૂળ પણ નથી થતાં. આમાં કેલરીનું પ્રમાણ બહુ જ ઓછું હોવાથી ખાનારનું વજન અંકુશમાં રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top