જો તમારા હાથમાં પણ છે X નું નિશાન, તો તેની પાછળ છુપાયેલું છે આ રહસ્ય, આજે જ જાણો…

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હસ્તરેખાશાસ્ત્રમાં હથેળીની રેખાઓના આધારે જ્યોતિષની આગાહી કરવામાં આવે છે. તમે પણ ધ્યાન આપ્યું હશે કે તમારી હથેળી પર ઘણી રેખાઓ હશે, જેને જોઈને તમે વિચારશો કે તેનો અર્થ શું હશે. હાથની રેખાઓ માણસના પાત્ર અને પ્રકૃતિને જ નહીં પરંતુ માણસના ભાવિ વિશેની ઘણી બાબતોને પણ પ્રગટ કરે છે. પ્રાચીન કાળથી હસ્તરેખાશાસ્ત્ર દ્વારા લોકોનું ભવિષ્ય અને તેમના સ્વભાવની શોધ કરવામાં આવી છે. આજે અમે તમને હસ્તરેખાશાસ્ત્ર સાથે સંકળાયેલા આવા સંયોગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને જેના રહસ્યો વિશે પણ આજે આ લેખમાં વાત કરી રહ્યા છીએ.

સામાન્ય રીતે તો હાથની હથેળીમાં ઘણા નિશાનો એવા પણ છે કે જે આપણા જીવન વિશે ઘણું બધું કહી જતા હોય છે. અને જેમાં આજે વાત કરવાની છે, x ની નિશાની વિશે. અને આમ પણ આ હસ્તરેખાઓ વિશે માનવામાં આવે છે કે, આ રેખાઓ એ માણસના વ્યક્તિત્વ અને કારકિર્દી, જીવન, લગ્ન, સંપત્તિ અને આરોગ્ય જેવા ભાવિ સંભાવનાનો વિષય દર્શાવે છે. તો તે ક્રોસ એટલે કે એક્સની નિશાની વિશે જ હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, ઘણા જુદા જુદા અર્થો હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિના હાથમાં X ની નિશાની છે તે ખૂબ જ જાણકાર, મોટો નેતા અથવા કોઈ મોટું કામ કરનાર વ્યક્તિ છે. અને આવા લોકોને જલ્દી જ સફળતા પણ મળી જતી હોય છે. ઇજિપ્તની વિદ્વાનોના મતે, આ રીતે, ‘એક્સ’ ના ચિન્હો મહાન એલેક્ઝાંડરના હાથમાં જોવા મળ્યા હતા. એલેક્ઝાંડરની હથેળી સિવાય આ નિશાની નસીબદાર લોકોના જ હાથમાં જોવા મળે છે, એવું માનવામાં આવે છે.

એક ખુબ જ ખાસ બાબત તો એ છે કે આ નિશાન જે કોઈ વ્યક્તિના હાથમાં હોય છે તે ખુબ જક નસીબદાર માનવામાં આવે છે. અને સાથે સાથે તેઓને હંમેશા માતા લક્ષ્મીની કૃપા પણ તેમના અને તેમના પરિવાર પર બની રહે છે. આમ આ નિશાન એ ખુબ જ શુભ પણ માનવામાં આવે છે. જે લોકો પાસે ફક્ત એક જ હાથમાં આ પ્રતીક છે તેમને પ્રતિષ્ઠા મળશે અને સફળતા તેમના પાસે સામે આવી જ આવશે. અને સમાજમાં પણ ખુબ જ સારો એવો આદર સત્કાર પણ મળી રહેશે.

હથેળીમાં જો કોઈ રેખા બીજી રેખાને ક્રોસ કરતી હોય તો તે X નો નિશાન બને છે. હસ્તરેખા શાસ્ત્રનું માનીએ તો તે અલગ અલગ જગ્યા પર અલગ અલગ મતલબ હોય છે. એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના હાથમાં X નો નિશાન હોય તો તે ખૂબ જ જ્ઞાની, ઘણો મોટો નેતા કે કોઈ મોટું કામ કરવા વાળો વ્યક્તિ હોય છે. એટલું જ નહીં આ લોકોનો વિચારવાની શક્તિ પણ ખૂબ જ વધુ હોય છે. અને હંમેશા તે બીજા માટે પ્રેરણારૂપ બને છે આવા લોકો ની આજુબાજુ એક અલગ પ્રકારની એનર્જી હોય છે જેને હંમેશા બીજાની વચ્ચે સારી જગ્યા મળે છે.

સિકંદર મહાનનાં હાથમાં આ પ્રકારે “X” નું ચિન્હ જોવામાં આવ્યું હતું. સિકંદરની હથેળી સિવાય આ ચિન્હ કદાચ જ કોઇ વ્યક્તિના હાથમાં મળી આવ્યું હતું. અનુમાન લગાવવામાં આવે છે કે દુનિયામાં ફક્ત ત્રણ ટકા લોકોના હાથમાં આ ચિન્હ મળી આવે છે. હાલમાં માસ્કો યુનિવર્સિટીમાં હથેળીમાં “X” રેખા મળી આવવાની ઉત્પત્તિ અને આ રેખાઓનાં નસીબ સાથે સંબંધને લઈને એક શોધ કરવામાં આવી હતી. વ્યક્તિ અને તેની હથેળીની રેખાઓ ની વચ્ચે થતાં સંબંધ પર એક પેપર કાઢવામાં આવ્યું હતું.

જે વ્યક્તિઓના હાથમાં આ ચિન્હ હોય છે તે પ્રતિષ્ઠા મેળવવા વાળા અને સફળતાના શિખર પર પહોંચવા વાળા હોય છે. સાથોસાથ જે વ્યક્તિઓના હાથમાં આ રેખા હોય છે તેઓ ખૂબ જ મોટું કામ કરીને પ્રસિદ્ધ વ્યક્તિ બને છે. આ તેવા લોકો હોય છે જેમને મૃત્યુ બાદ પણ યાદ કરવામાં આવે છે. તેના પરથી સ્પષ્ટ કરી શકાય છે કે આપણા હાથમાં રહેલી રેખાઓ પણ ઘણું બધું બોલે છે.

જે વ્યક્તિના બંને હાથમાં આ રેખાઓ હોય છે તે મોટા કામ કરનાર પ્રસિદ્ધ વ્યક્તિત્વ વાળા વ્યક્તિ હોય છે. આ તે લોકો હોય છે જેઓ ને મૃત્યુ બાદ પણ યાદ કરવામાં આવે છે. જે વ્યક્તિના ફક્ત એક હાથમાં આ ચિન્હ હોય છે તેઓ પ્રતિષ્ઠા મેળવવા વાળા અને સફળતા પ્રાપ્ત કરવાવાળા હોય છે.

દુનિયાની સમગ્ર વસતીમાં ફક્ત ૩ ટકા લોકોના હાથમાં આ નિશાન હોય છે. સિકંદર પણ તેમાનો એક હતો, જેના હાથમાં એક્સ નું નિશાન બન્યું હતું. સિકંદર, રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ની હથેળી પર આ નિશાન આવેલ છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિના બંને હાથ માં એક નો નિશાન હોય છે તે પોતાના મૃત્યુ બાદ પણ પોતાની પાછળ વિરાસત છોડીને જાય છે.

જે લોકોના હાથમાં એક્સનો નિશાન હોય છે તેમનામાં છઠ્ઠી ઈન્દ્રિય હોય છે. તેવા લોકોને ખતરો, બેવફાઈ અને દેશદ્રોહ જેવી આશંકાઓનું સમય પહેલાં જ જાણ થઇ જાય છે. આવા લોકો જ ઝડપી અને સહજ હોય છે. તેઓ ખૂબ જ જ્ઞાની હોય છે અને સરળતાથી આસપાસના માહોલને અપનાવી લે છે. તેઓ પોતાની આસપાસની જગ્યામાં કોઈ ઉપગ્રહ નથી ફેલાવતા.

કોઈપણ વ્યક્તિ કે,જેની પાસે ફક્ત એક જ હાથમાં આ પ્રતીક છે તે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે. અને સફળતા તેના પગલાંને ચુંબન કરે છે, પરંતુ જે લોકોની પાસે બંને હાથમાં આ રેખાઓ હોય છે તે પ્રખ્યાત લોકો છે જે મોટા કાર્યો કરે છે. તેઓ લોકોને મૃત્યુ પછી પણ યાદ કરવામાં આવે છે.

સૂર્ય ગ્રહ આપણ ને સમાજમાં યશ અને પ્રતિષ્ઠા અપાવે છે. આ જ પર્વત પર અશુભ ચિહ્ન મુસીબત ઉભી કરે છે. સૂર્ય પર્વત પર સ્થિત X સંકટ ને દર્શાવે છે. આ પર્વત પર X વ્યક્તિ ની બેઇમાન નીતિ ને દર્શાવે છે. વ્યક્તિ સારા મસ્તિષ્ક હોવા છતાં ખરાબ પ્રકૃતિ ના હોય છે. આ નિશાન વ્યક્તિ ની બુધ્ધિ ને નષ્ટ કરવાનું કામ પણ કરે છે. બધુ જાણતો હોવા છતાં તે ખરાબ કાર્યો કરવા લાગે છે. તે ઝગડા અને હિંસા દ્વારા મૃત્યુ નો સંકેત આપે છે. આવા વ્યક્તિ સાથે ઝગડા થાય તો તે ઉગ્ર રૂપ ધારણ કરી લે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top