માત્ર 5 મિનિટમાં વર્ષો જુની ગેસ-એસિડિટી થઈ જશે ગાયબ બસ કરી લ્યો આ એક જ કામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણે કુદરતી રીતે અનેક રોગોનો ઈલાજ કરી શકીએ છીએ.શું તમે ગેસ, અપચો અને પેટનું ફૂલવું વગેરે જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો?તો ચાલો આ વાત સમજીએ એક સરળ ઉદાહરણ દ્ધાર,આપણા ઘરમાં કેટલાક છોડ અને તેના પાંદડા આપણને ઘણા રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે.આ સાથે આ પાંદડાઓનો ઉપયોગ કરવો પણ સરળ છે.ભલે તમે તેમાંથી ચટણી બનાવો કે તેનો રસ પીવો.આ પાંદડાની ખાસ વાત એ છે કે તે ગેસ અને એસિડિટી ઘટાડે છે અને શરીરને ડિટોક્સ કરે છે.તો ચાલો જાણીએ આ પાંદડાઓ વિશે.

ફુદીનાના પાન

ફુદીનાના પાનનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે.ફુદીનાના વિશેષ ગુણો વિશે વાત કરીએ તો, તે એન્ટીબેક્ટેરિયલ છે અને પેટમાં બેક્ટેરિયાના ચેપ સામે રક્ષણ આપે છે.આવી સ્થિતિમાં પેટને ઠંડુ રાખવા અને અપચો વગેરેથી બચવા માટે તમે સવારે વહેલા ઉઠીને ફુદીનાના પાન ચાવી શકો છો.

જાંબુના પાન

જાંબુના પાન ચાવવાથી પેટનું ફૂલવું અને એસિડિટીની સમસ્યા નહીં થાય.આ સિવાય જાંબુના પાનનો અર્ક ઇન્સ્યુલિનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને ખાંડને પચાવવામાં મદદ કરે છે.તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારું છે.

મીઠા લીમડાના પાન

મીઠા લીમડાના પાન માત્ર ડાયાબિટીસમાં જ મદદગાર નથી, પરંતુ પેટને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.તે પેટના કામને વેગ આપે છે અને તેની સાથે મેટાબોલિક કાર્યને વેગ આપે છે.આ સિવાય મીઠા લીમડાના પાન ચાવવાથી પણ શરીર ડિટોક્સ થાય છે.

અજમાના પાન

અજમના પાન સવારે ખાલી પેટ ચાવવાથી પેટ સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે.તમને જણાવી દઈએ કે અજમાના પાનનો અર્ક એસિડિટી ઘટાડે છે અને ગેસની સમસ્યાથી બચાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top