આ શક્તિશાળી પાનને સાંજે પલાળીને સવારે પિય લ્યો, 15 દિવસમાં બ્લડશુગર અને કોલેસ્ટ્રોલને કરી દેશે જડમૂળથી ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મોટાભાગ ના લોકો કેરી ખૂબ જ પસંદ કરે છે. કેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે. એવું માનવા માં આવે છે કે જો કેરીનું સેવન કરવામાં આવે તો તે આરોગ્યને લગતા ઘણા ફાયદા આપે છે. તમે વિચારશો કે કેરી માં સ્વાસ્થ્ય લાભ ની સંપત્તિ છે, પરંતુ તમારા માંથી ભાગ્યે જ કોઈને ખબર હશે કે કેરી સિવાય તેના પાંદડા પણ ખૂબ ફાયદાકારક છે.

કેરી ના પાન પણ આશ્ચર્યજનક ફાયદાઓ થી ભરેલા છે. કેરીના પાંદડા વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કોપર, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજો થી સમૃદ્ધ છે. આ ફલેવોનોઈડ્સ અને ફિનોલ નું પ્રમાણ વધુ હોવાને કારણે કેરીના પાંદડામાં એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે. કેરી ના પાન માં એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોય છે જે અનેક પ્રકાર ના રોગો ના ઉપચાર માં મદદગાર છે.

આંબાના તાજા પાન તોડીને ધોઈને ખાઓ. આ સિવાય તમે આ પાનને રાત્રે હૂંફાળા પાણીમાં નાખીને પલાળી દો. બીજા દિવસે સવારે ચાવીને ખાઓ. ઉપરાંત આંબાના પાનને ધોઈને તડકામાં સૂકવી દો અને પાઉડર બનાવી લો. આ રીતે પણ સેવન કરી શકો છો. ધ્યાન રાખો કે ખાલી પેટે જ સેવન કરવું.

જો કોઈ વ્યક્તિ ને પેટ ને લગતી સમસ્યા હોય તો આવી સ્થિતિ માં કેરી ના પાન ઉકાળો અને તેને રાતભર વાસણ માં ઢાંકી રાખો. આ પછી, બીજે દિવસે સવારે આ પાણી ને ગાળી લો અને ખાલી પેટ પર તેનું સેવન કરો. જો તમે આ નિયમિત રીતે કરો છો તો પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમારું પેટ સ્વસ્થ રહેશે.

જો કોઈને પિત્તાશયની સમસ્યા હોય, તો આવી સ્થિતિમાં કેરીના પાન તેની સારવારમાં તમને મદદ કરી શકે છે. દરરોજ કેરીના પાનનો પાવડર પીવો. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે કેરીના પાન છાંયડા માં સૂકવવા જોઈએ અને તેનો પાવડર તૈયાર કરવો જોઈએ. તમે રાત્રે એક ગ્લાસ પાણીમાં પાઉડર મિક્સ કરો અને સવારે પીવો. તે કિડની ના સ્ટોન ને તોડવા માં અને તેમને દૂર કરવા માં મદદ કરે છે.

જો કોઈ વ્યક્તિને કાન માં દુખાવો થાય છે, આવી સ્થિતિ માં કેરી ના પાન નો રસ કાન માં મૂકી શકાય છે. આ માટે કેરી ના પાન નો રસ થોડો હૂંફાળો બનાવો. આ કરવાથી, તમને કાનના દુખાવા માં તાત્કાલિક રાહત મળશે. કોલ્ડ, બ્રોંકાઇટિસ અને અસ્થમા જેવી બીમારીઓ માટે આંબાના પાંદડા ઘણા અસરકારક સાબિત થાય છે. આંબાના કેટલાક પાંદડાઓને પાણીમાં ઉકાળી લો અને તેમાં થોડુક મધ મિક્સ કરો હવે આ પાણી પી જાઓ. તેનાથી ગળાને પણ રાહત મળે છે.

જે જગ્યાઓ પર તમારી ત્વચા દાઝી ગઇ છે ત્યાં આંબાના પાન રાખો તેનાથી ત્વચાને ફાયદો થાય છે અને બળતરામાં પણ રાહત મળે છે. આંબાના પત્તા હિચકી પણ બંધ કરે છે. આ પત્તા ગળાની અન્ય સમસ્યા અને હિચકી આવવાની આદતને ખત્મ કરે છે. આંબાના કેટલાક પાંદડાને સળગાવીને તેનો ધુમાડો શ્વાસ મારફતે અંદર લો. તેનાથી ગળાની સમસ્યા ખતમ થઇ જાય છે અને હિચકી પણ બંધ થઇ જાય છે.

બેચેની અને થકાવટમાં રાહત આપે છે. આંબાના કેટલાક પાંદડાઓને પોતાના ન્હાવાના પાણીમાં નાંખી દો અને તેનાથી સ્નાન કરો. તેનાથી શરીર રિફ્રેશ ફીલ કરશે. આ સાથે જ થકાવટ તેમજ બેચેનીથી પણ રાહત મળે છે. આ તકલીફોથી છૂટકારો મેળવવાના ઘરેલૂ ઉપચાર તરીકે આંબાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે.

કેરી ના પાંદડાઓ માં હાયપોટેન્ટીવ ગુણધર્મો હોવાનું જાણવા મળે છે જે રક્ત નળીઓ ને મજબૂત બનાવવા માં અને કાયમ ની અતિશય ફૂલેલી નસો ની સમસ્યા ને દૂર કરવા માં મદદ કરે છે. જો કેરી ના પાન નો ઉપયોગ કરવા માં આવે તો તે બ્લડ પ્રેશર ઘટાડવા માં મદદ કરે છે.

આંબાના પાન બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં કારગત છે. આ પાનમાં રહેલું ટૈનિન ઈન્સ્યુલીનનું ઉત્પાદન વધારે છે જેથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધતું નથી. આંબાના પાનના હાઈપોગ્લાઈડસેમિક પ્રભાવથી બ્લડ શુગર લેવલ ઘટે છે. રોજ સવારે 1 ચમચી આંબાના પાનનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.

કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો આંબાના પાન દવા રૂપે કામ કરશે. આંબાના પાનમાં ફાઈબર, પેક્ટિન અને વિટામિન સી રહેલું છે જે હાનિકારક કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. ઉપરાંત ધમનીઓ મજબૂત બનાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top