જેઓ બધા ઉપાય કરીને થાકી ગયા હોય તેમના માટે ખાસ, માત્ર 7 દિવસમાં પેટની ચરબી ગાયબ, બીજા કોઈ ઉપાયની નહીં પડે જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વજન વધવાના કારણે અને પેટની ચરબી વધવાને કારણે લોકો પરેશાન રહે છે.  જો એકવાર વજન વધી જાય તો તેને ઓછું કરવું ઘણું મુશ્કેલ છે.

સવારે કાચું લસણ ખાવાથી તમારા શરીરને ખૂબ ફાયદા થાય છે. રોજ સવારે લસણની 2-3 કળી ખાવી અને તે બાદ લીંબુ પાણી પીવાથી તમને ઘણો ફાયદો થશે અને તમારું વજન ઝડપથી ઓછું થશે. સાથે પેટની ચરબી ઓછી થાય છે.

તરબૂચ માં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રા માં હોય છે. તે પાણી નો મુખ્ય સ્ત્રોત છે. જે શરીર માં રહેલા ટોક્સીન ને હટાવવામાં મદદ કરે છે. દિવસ માં બે વાર આ જ્યુસ પીવાથી વજન ઘટાડવામાં સહાયતા મળે છે.

બદામમાં વિટામીન ઇ અને પ્રોટીન સિવાય ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. જેથી વ્યક્તિનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જોકે તેમા કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ તેનાથી પેટની ચરબી વધતી નથી.

સવારે ઉઠી ને બ્રશ કરતા પહેલા ગરમ પાણી માં અડધા લીંબૂ ને નીચોવી ને પીવાથી વજન ઘટાડવામાં ખુબજ મદદ મળે છે. લીંબૂ પાણી માં પેક્ટીન હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

ગ્રીન ટી માં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણ માં હોય છે. જે મેટાબોલીઝમ ઠીક કરવામાં મદદ કરે છે. રોજ સવારે ગ્રીન ટી માં લીંબૂ નો રસ નાખી ને પીવાથી પેટ પર જમા થયેલી ચરબી ઓછી થઇ જાય છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી શરીર માં ઉર્જા કાયમ રહે છે.

અનાનસ અને આદું શરીર ના મેટાબોલીઝમ ને ઠીક રાખે છે. અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. અનાનસ માં વિટામીન-સી નું પ્રમાણ વધારે હોય છે. સીઝન પ્રમાણે આદું સાથે ખાટા ફળ નો ઉપયોગ કરી શકો છો. આના માટે થોડાક ટુકડા અનાનસ ના અને એક ટુકડો આદું નો લઇ ને મીક્ષર માં પીસી લો. લગભગ એક ગ્લાસ જેટલું જ્યુસ બનાવી લો.

દરરોજ રાત્રે સુતા પહેલા મેથી નું પાણી પીવાથી ખોરાક પચાવવા માં સરળતા રહે છે. તેના માટે મેથી ના દાણા ને પાણી માં પલાળી નાખો અને સુવાના અડધા કલાક પહેલા આ પાણી પીવું. પેટ પર જામેલી ચરબી ના થર ઝડપ થી ઘટવા લાગશે.

એલોવેરા જ્યુસ પીવાથી પેટ ની ચરબી ઝડપ થી ઓછી થવા લાગે છે. તેમાં રહેલા તત્વો મેટાબોલીઝમ ને મજબૂત કરે છે. જેનાથી વજન ઓછુ કરવામાં સરળતા રહે છે.

ખાધા પછી કાચી વરિયાળી ખાવાથી ખાધેલો ખોરાક પચવામાં સરળતા રહે છે. પેટ ની ચરબી ઘટાડવા માટે પણ આપણે કાચી વરિયાળી નો ઉપયોગ કરી શકીએ છીએ. વરીયાળી નું પાણી ચયાપચય ની પ્રક્રિયા એટલે કે મેટાબોલીઝમ ને ઠીક કરે છે. વરીયાળી નું પાણી બનાંવા માટે એક ચમચી કાચી વરીયાળી ને રાત્રે એક ગ્લાસ પાણી માં પલાળી રાખો. સવારે એ પાણી પી જાઓ. થોડાક મહિના માં જ વજન ઓછુ થતું દેખાશે.

જીરું ના પાણી માં એન્ટી ઓક્સીડેન્ટ , વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. અને તે આપણી પાચન ક્રિયા માટે ફાયદેમંદ છે. જીરું નું પાણી પીવાથી શરીર મા જમા થયેલા કાર્બોહાઈડ્રેટ, ફેટ, અને ગ્લુકોઝ ને તોડી ને વધારા ની ચરબી દૂર થાય છે. જીરું પાણી બનવા માટે રાત્રે એક ચમચી જીરું ને એક ગ્લાસ પાણી માં પલાળી રાખો. સવારે આ પાણી પી જાઓ. નિયમિત આ પાણી પીવાથી અને અમુક કસરતો કરવાથી જરૂર થી પેટ પર જમા થયેલી ચરબી દૂર થઇ જશે.

ચોક્લેટ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઇ શકે છે. ડાર્ક ચોકલેટ ની એક બાર માં ૭૦% કોકોઆ હોય છે, જે એક પ્રકાર નું ફ્લેવોનોઈડ છે, જે વજન ઓછું કરવામાં મહત્વ ની ભૂમિકા ભજવે છે

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top