માત્ર 30 દિવસમાં ડાયાબિટીસ માંથી કાયમી છુટકારો અપાવશે આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જે ચીજનો સ્વાદ થોડોક કડવો હોય અને જીભને જે પસંદ ન પડે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મેથીની પણ આવી જ ચીજમાં ગણતરી કરવી પડે. ઘરની રસોઈસામગ્રીમાં સહેલાઈથી મળતી મેથી ઔષધીય ગુણ અને ઘણા બધા પોષકદ્રવ્યોથી ભરપૂર છે.

મેથી સ્વાસ્થય માટે ગુણકારી છે, તે સહુ જાણે છે. તેનું પાણી પણ વિવિધ તકલીફોમાં લાભકારી પૂરવાર થયું છે. બ્લડ સુગર કન્ટ્રોલ કરવાની હોય, કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરવાનું હોય, વજન ઘટાડવાનું હોય કે પાચનક્રિયાની તકલીફ હોય તો મેથી દાણાના સેવનથી રાહત મળે છે. તે શરીરના દરેક દુખાવાને દૂર કરવામાં સહાયક છે. તેની ચા બનાવીને, તેના દાણા ખાઇને પછી કે તેનો પાવડર કરીને સેવન કરવામાં આવે છે. પરંતુ મેથીનું પાણી પણ લાભકારી સાબિત થયું છે.

મેથીનું પાણી બનાવવાની રીત એક મોટા બાઉલમાં પાણી લઇ તેમાં બે ચમચા મેથીના દાણા નાખી રાતના ભીંજવવા. સવારે આ પાણીને ગાળી લઇને નયણા કોઠે સેવન કરવું. એક ચમચો મેથીના દાણાને તેલ વગર હળવા શેકવા અને પછી તેને દળીને પાવડક કરવો.એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચો મેથી પાવડર ભેળવી પીવું.

ડાયાબિટિસના દરદીઓ માટે મેથી રામબાણ ઇલાજ છે. તેમાં ફાઇબરની માત્રા અધિક પ્રમાણમાં હોય છે. ટાઇપ વન અને ટાઇપ ટુ બન્ને ડાયાબિટિસના દરદીઓ માટે મેથી ગુણકારી છે. મેથી રક્તમાંના સુગરના પ્રમાણને ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં એમીનો એસિડ હોવાથી તેને એન્ટીડાયાબીટિક પ્રોપર્ટી માનવામાં આવે છે, જેનાથી શરીરમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે અને રક્તમાંની સુગરને તોડવામાં મદ મળે છે.

શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછા કરી ગુડ કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારે છે. તેમજ તે ટ્રાઇગ્લિસરાઇડના લેવલને પણ ઓછું કરે છે અને શરીરમાં ચરબીના થર થવા દેતી નથી. જો બે-ત્રણ મહિના સુધી નિયમિત રીતે મેથીના પાણીનું સેવન કરવામાં આવે તો ચોક્કસ શરીમાંના એચડીએલ એટલે કે ગુડ કોલેસ્ટ્રોલનુ પ્રમાણ વધે છે.

લીંબુ અને મધ સાથે મેથીનું સેવન કરવામાં આવે તો આરામ થાય છે. મેથીમાં મ્યુસિલેજ નામનું એક તત્વ છે જેનાથી શરદી, ઊધરસ અને ગળામાં ખરાબીમાં રાહત થાય છે. મેથીનાપાણીનું સેવન આ તકલીફમાં રાહત આપે છે. મેથીનું પાણી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે જેને કારણે જલ્દી બીમારી નથી થતી.

મેથીમાં ભરપુર પ્રમાણમાં ફાઇબર સમાયેલું છે. તેથી સવારે નયણા કોઠે મેથીનું પાણી પીવાછી લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાની અનુભૂતિ થતી હોય છે.તેથી ભૂખ જલદી લાગતી નથી.ઓછું ખાવાથી ઓછી કેલરીનું સેવન થતું હોવાથી વજન કન્ટ્રોલમાં રહે છે. તેમજ પેટ ફુલવાની તકલીફ થતી નથી. પાણી સાથે દિવસમાં બે ત્રણ વખત કાચી મેથી ચાવવાથી પણ વજન ઘટાડે છે.

નયણેકોઠે મેથીના પાણીનું સેવન કરવાથી છાતીમાં બળતરા થતી, અપચો, એસિડિટી, કબજિયાત તેમજ પેટ સાથે જોડાયેલી સામાન્ય તલીફમાં રાહત મળે છે. મેથીમાં ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ ભરપુર માત્રામાં હોવાથી શરીરમાં રહેલા ટોક્સિન્સને બહાર કાઢીને પાચનતંત્ર સુધારે છે. તેમજ પાચનક્રિયા સાથે જોડાયેલી કોઇ તકલીફ થતી નથી.

મેથીના બીમાં વાળ માટે વિકાસ માટે મદદગાર પૌષ્ટિક તત્વ હોય છે. મેથી પાણી પીવાથી વાળનો વિકાસ થવામાં મદદ મળશે. વાળની સમસ્યા જેવી કે, ડેડ્રંફ, શુષ્કતાને દૂર કરશે. મેથી પાણી તમારા શરીરના હાનિકારક ટોક્સિન્સને હટાવવામાં મદદ કરે છે. જેનાથી મળ ત્યાગને ઠીક કરવામા મદદ મળશે. મેથીનો ઉપયોગ કિડનીના સ્વાસ્થ્યમાં પણ વધારો કરે છે.

મેથી પાણી પીને દિવસભર ખુદને સંતુષ્ટ રાખી શકાય છે. મેથીમાં ફાયબર મળતુ હોવાની કારણે પરિપૂર્ણતાનો એહસાસ અપાવે છે. જ્યારે તમે પરિપૂર્ણ મેહસૂસ કરશો તો વધુ કેલરી ખાઈ શકશો નહી. આ પ્રકારે અનહેલ્દી સ્નેક્સના ખાવાથી ખુદને સુરક્ષિત રાખી શકશો. તે સિવાય બ્લોટિંગથી પણ રાહત મળશે.

મેથીનું પાણી એક એવી ચીજ છે જેને કોઈપણ પી શકે છે. મેથીની તાસીર ગરમ હોવાથી તેની એક ચમચી જ પૂરતી છે. જે લોકોને જલ્દી શરદી, ઉધરસ, ખાંસી થઈ જતી હોય તેના માટે મેથીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાં ગરમી પેદા કરે છે. આથી શરદી, કફ, ખાંસીમાં તે લાભદાયક છે.

સ્તનપાન કરાવતી માતા માટે મેથીનું પાણી ખૂબ જ ફાયદાકારક સિદ્ધ થાય છે. તેનાથી શરીરમાં દૂધ બનવામાં મદદ મળે છે. આથી જ સ્તનપાન કરાવતી માતાને મેથીના લાડુ પણ ખવડાવવામાં આવે છે. વધારે પડતુ મેથીનું પાણી પીવાથી તમારી સ્કિન ડ્રાય થઈ શકે છે. મેથીની એક નાની ચમચી જ તમારા શરીરમાં આ ફેરફાર કરવા માટે પૂરતી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top