દરરોજ માત્ર 1 ચમચી બરોળ, શારીરિક નબળાઈ, પેશાબમાં બળતરા અને અશક્તિ જીવનભર ગાયબ, 100% મળશે પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગોખરુ ખૂબ અકસીર ઔષધ બને છે. કાંટાળાં હોવા છતાં મધુર હોવાથી એને સ્વાદુકંટક પણ કહે છે. ગોખરુનાં ફળ અને મૂળ બન્ને ઔષધિમાં વપરાય છે. ગોખરું બધા જ પ્રદેશોમાં મળી જતો છોડ છે. ગોખરું ની પ્રકૃતિ ગરમ હોય છે. તે શરીરમાં શક્તિ આપવા વાળું, નાભિની નીચેના ભાગે સોજો ઓછો કરવા વાળું, વીરની વૃદ્ધી કરવાવાળું, વળ્ય રસાયણ, ભૂખ વધારનારું, નબળા પુરુષો અને મહિલાઓ માટે એક દવા પણ છે. હવે અમે તમને જણાવીશું ગોખરુના ફાયદાઓ વિશે.

ગોખરું શ્વાસને લગતી સમસ્યા અટકાવે છે. તે શ્વસનતંત્રમાં કફની સમસ્યાને રોકે છે. જે ફેફસામાં રહેલા કફને ઓગાળે છે અને શરીરમાંથી બહાર કાઢે છે. જેથી કફ, અસ્થમા, ઉધરસ જેવી સમસ્યાને પણ અટકાવે છે તેમજ દૂર કરે છે. આ ઈલાજ માટે 2 થી 3 ગ્રામ ફળનું ચૂર્ણ સુકાયેલા અંજીર સાથે લેવાથી આ સમસ્યા મટે છે.

કમરના દુખાવાના ઈલાજ તરીકે પણ ગોખરું ઉપયોગી છે. આ સમસ્યા સાથે સ્ત્રીઓમાં સફેદ પાણી પડવું, અનિયમિત માસિક, ખોરાકનું બરાબર પાચન ન થવું વગેરે સમસ્યા રહે છે. અને આ સમસ્યાને લીધે જ કમરનો દુખાવો મોટાભાગે થતો હોય છે. આ કમરનો દુખાવો દુખાવો મટાડવા માટે ગોખરું અને સુંઠનો ઉપયોગ કરીને ઉકાળો બનાવી સેવન કરવાથી દુખાવો મટે છે.

એક્ઝીમાંના કારણથી જ્યારે ચામડી પર ખંજવાળ આવવા લાગે ત્યારે ગોખરું ખુબ જ ઉપયોગી થાય છે. એક્ઝીમાની તકલીફમાં ગોખરૂના બીજ અને સુકા પાંદડાનું ચૂર્ણ કરીને ચામડી પર પ્રભાવિત જગ્યાએ લગાવવાથી ચામડીની તકલીફ મટે છે. ગોખરુંના ચૂર્ણ અને એક ચમચી સાકર સાથે એક ગ્લાસ દુધમાં મિશ્ર કરી પીવાથી મૂત્રાવરોધ, મૂત્ર કષ્ટ અને મૂત્રદાહ મટે છે. એક ચમચી ગોખરુંનો ઉકાળો લેવાથી પથરી મટે છે. ગોખરુંના દુધમાં ઉકાળો કરીને પીવાથી રક્તપિત્ત મટે છે.

ગોખરુંનું રોજ નિયમિતપણે સેવન કરવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખી શકાય છે. એનાથી ડાયાબીટીસનો ખતરો પણ ઘટી જાય છે અને સ્વસ્થ જિંદગી જીવી શકે છે. ડાયાબીટીસના દર્દીઓને ખાવાપીવાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આવામાં ગોખરુંનું સેવન કરીને ડાયાબીટીસને નિયંત્રિત કરી શકાય છે.

ગોખરું છાતીમાં દુખાવો મટાડવા માટે ઉપયોગી છે. આ એક પ્રકારે હ્રદયના દુખાવાની કે હાર્ટએટેકની સમસ્યાના લક્ષણો છે. જયારે છાતીમાં દુખાવો થાય ત્યારે ગોખરુંનું ચૂર્ણ અને પાણી કે દુધમાં ગરમ કરીને તેમાં મધ નાખીને સેવન કરવાથી છાતીમાં દુખાવો મટે છે. ગોખરૂના ચૂર્ણનું સેવન કરવાથી પેટમાંથી ગેસ બહાર નીકળે છે અને પેટની તકલીફ મટે છે. સાથે મૂત્ર વાટે વધારાના પાણીના જથ્થાને પણ બહાર કાઢે છે.

કીડનીની બીમારીથી લોકો સૌથી વધારે તકલીફમાં રહે છે. કેટલાક વ્યક્તિઓને કીડની સ્ટોનનો દુઃખાવો અસહનીય થઈ જાય છે. આવામાં ગોખરું કીડની સ્ટોનથી રાહત અપાવવા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કિડનીમાં થયેલ પથરીથી છુટકારો મેળવવા માટે ગોખરું રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. આયુર્વેદમાં ગોખરુંને ઔષધીય જડી-બુટ્ટી માનવામાં આવે છે.

તાવમાં ગોખરુંની 15 ગ્રામ છાલને 250  ગ્રામ દુધમાં ઉકાળીને સવારે અને સાંજે પીવડાવવાથી વંધ્યત્વની સમસ્યા અટકે છે. આ ઉકાળામાંથી થોડો ઉકાળો વધે ત્યારે તેને સાચવી લઈને 3 થી 4  વખત દિવસમાં લેવાથી તાવ ઉતરી જાય છે. આ સિવાય ગોખરુનું ચૂર્ણ લેવાથી તાવ મટે છે.

ગોખરું મહિલાઓમાં પીસીઓએસને યોગ્ય કરવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગોખરું વાઝ્યાપણાનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. એટલું જ નહી, ગોખરું પીરીયડ્સમાં થનાર દુઃખાવાથી છુટકારો મેળવવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. ગોખરું મહિલાઓમાં ઉમરથી પહેલા જ આવતા મેનોપોઝના ખતરામાં પણ ઘટાડો કરી શકી છે.

કમરના દુખાવાના ઈલાજ તરીકે પણ ગોખરું ઉપયોગી છે. આ સમસ્યા સાથે સ્ત્રીઓમાં સફેદ પાણી પડવું, અનિયમિત માસિક, ખોરાકનું બરાબર પાચન ન થવું વગેરે સમસ્યા રહે છે. અને આ સમસ્યાને લીધે જ કમરનો દુખાવો મોટાભાગે થતો હોય છે. આ કમરનો દુખાવો મટાડવા માટે ગોખરું અને સુંઠનો ઉપયોગ કરીને ઉકાળો બનાવી સેવન કરવાથી દુખાવો મટે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top