માત્ર ૫ દિવસ આના સેવનથી હાર્ટએટેક, ડાયાબીટીસ, સાંધા નાં દુખાવા ગાયબ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘઉંનો ફણગાવેલો  ભાગ એ ઘઉંનો સૌથી મહત્વનો અને ફાયદાકારક ભાગ ગણાય છે. તેમાં અનાજની બધી ખૂબીઓ ભરેલી હોય છે. એક ઘઉંના દાણાના ત્રણ ભાગ હોય છે એક બહારી હોય છે, ત્યાર બાદ ઘઉંનો બીજો ભાગ એન્ડોસ્પર્મ હોય છે અને ત્રીજો ભાગ અંકુર હોય છે.

જે અનાજનો સૌથી મધ્યનો ભાગ હોય છે. ઘઉંનો 2.5 % થી લઈને 3.8 % ભાગ જ ફણગાવેલો  ભાગ હોય છે. તે ભાગ અનાજના અન્ય ભાગોની તુલનાએ સૌથી વધારે પૌષ્ટિક હોય છે. ઘઉં એક પ્રકારનો ખોરાક છે જે ભોજન માટે લેવામાં આવે છે બધા ખાવાના પદાર્થોમાં ઘઉં નું મહત્વપૂર્ણ સ્થાન છે. બધા પ્રકારના અનાજની સરખામણીમાં ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધુ હોય છે.

ઉપયોગીતાને કારણે જ ઘઉં અનાજનો રાજા કહેવાય છે. આપણા દેશમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ઘઉંના અનેક પ્રકાર હોય જેમ કે કઠણ ઘઉં અને નરમ ઘઉં. રંગભેદની દ્રષ્ટીએ ઘઉં સફેદ અને લાલ બે પ્રકારના હોય છે. સફેદ ઘઉંની સાપેક્ષે લાલ ઘઉં વધુ પૌષ્ટિક ગણાય છે. પરસેવો આવવો, ઉબકા અને ઉલ્ટી થવી, છાતીમાં દુખાવો થવો ચિંતા અને ઘબરાહટ થવી, હૃદયના ધબકારા માં વધઘટ થવી વગેરે હોય છે. એક લીટર પાણીમાં બસો  ગ્રામ ઘઉંને પંદર મિનિટ સુધી સારી રીતે ઉકાળી લેવાનું છે.

તેના પછી તેને કોઈ સૂકા કપડામાં બાંધીને અંકુરિત કરવા માટે રાખવાનું છે. ઘઉંને અંકુરિત થવા માટે 9 થી 10 કલાક કપડામાં બાંધીને રાખવાનું છે. જેથી કોરા થયેલા ઘઉ અંકુરિત થઇ ને એક ઇંચનો થઇ જશે. હવે તમારે આ અંકુરિત ઘઉંને 7-8 દિવસ ખાવાથી તમારા શરીરમાં સારું થઈ જશે. અને હાર્ટ એટેક નહીં આવે.

ફણગાવેલા ઘઉં હૃદય રોગ માટે પણ ખુબ જ લાભદાયી નીવડે છે. ફણગાવેલા ઘઉં હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે. એટલું જ નહિ પરંતુ હેલ્થ એક્સપર્ટ પણ હૃદયને સ્વસ્થ રાખવા માટે ફણગાવેલા  ઘઉંનું સેવન કરવાની સલાહ આપે છે. ફણગાવેલા ઘઉંમાં ન્યુટ્રીશન્સનું ખુબ વધારે પ્રમાણ હોય છે જે હૃદય રોગની તકલીફો સામે રક્ષણ આપે છે.

માટે માત્ર ઘઉંની જગ્યાએ જો આપણે સાત દિવસ સુધી ફણગાવેલા ઘઉંનું સેવન કરીએ તો તેનાથી ચમત્કારિક ફાયદા થઇ શકે છે. ફણગાવેલા ઘઉંના સેવનથી કબજીયાત દુર થાય છે. બેઠાડું જીવનના કારણે અથવા પાચનશક્તિ નબળી પડવાના કારણે કબજીયાતની સમસ્યા રહેતી હોય છે અને કબજીયાત રહેવાને કારણે દિવસને અને કાર્યોને ખરાબ કરે છે.

ફણગાવેલા ઘઉં પેટમાં રહેલ હાનિકારક જીવાણું અથવા રોગાણુઓને સાફ કરે છે અને સારા બેક્ટેરિયાને પ્રસાર કરવામાં મદદ કરે છે. માટે ફણગાવેલા ઘઉં રોગ પ્રતિકારક શક્તિ માટે ખુબ લાભદાયી હોય છે. ફણગાવેલા ઘઉં ડાયાબીટીશના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ફણગાવેલા ઘઉંમાં ડાયટરી ફાયબર ખુબ સારી માત્રામાં જોવા મળે છે જે ભોજન બાદ બ્લડ ગ્લુકોઝની પ્રતિક્રિયાને કાર્ય કરવામાં મદદ કરે છે.

તેમજ હૃદય રોગના જોખમો નહીવત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આજકાલના સમયમાં બદલાતી જતી  જીવનશૈલીમાં ઘણા લોકો મોટાપાનો શિકાર બની જતા હોય છે. મોટાપો અન્ય ઘણી સમસ્યાઓને પણ જન્મ આપે છે માટે વધતું વજન અને ચરબી ઘટાડવું આવશ્યક બને છે.

તે હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી ખતરનાક બીમારીઓમાં રાહત રૂપ છે. અન્ય અસંખ્ય બીમારીઓની સમસ્યા માટે ફણગાવેલા ઘઉંનું સેવન વરદાન રૂપ ગણાય છે. કારણ કે ફાયબરયુક્ત આહાર લેવાથી વધતા વજનને કંટ્રોલ કરી શકાય છે.

સામાન્ય રીતે આ સમસ્યા ખાધેલા ખોરાકમાં ફાયબરની કમીના લીધે થાય છે. ફણગાવેલા  ઘઉંમાં ફાઈબરની માત્રા વધારે હોય છે. તેથી તેનું સેવન કરવાથી કબજીયાતની સમસ્યા રહેતી નથી. આ 200 ગ્રામ ઘઉં માથી 30 થી ૩૫ ટકા ઘઉં જ અંકુરિત થાય છે. તે ઘઉં આપણને હાર્ટ એટેકથી બચાવે છે. ત્યાર બાદ ફણગાવેલા ઘઉં આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. સારા ફાઈબરયુક્ત ખોરાકનો આપણી રોગપ્રતિકારક શક્તિ પર ખુબ જ સારો પ્રભાવ જોવા મળે છે.

ફણગાવેલા ઘઉંમાં પર્યાપ્ત માત્રામાં ફાયબર પણ હોય છે અને તેનાથી સારી એવી ઉર્જા પણ મળે છે. જેના કારણે વધારે આહારની જરૂરીયાત નથી પડતી. આથી વજન ઘટાડવા માગતા હોવ તો ફણગાવેલા  ઘઉંનો આહારમાં અવશ્ય સમાવેશ કરવો જોઈએ. તેથી સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે નિયમિત થોડા થોડા ફણગાવેલા ઘઉંનું સેવન કરવું જોઈએ.

સાંધા નાં દુખાવા મટાડવા માટે. ઘઉંની રાખ, મધ, ઘઉંનો લોટ, ઘી, દૂધ અથવા પાણી, હળદળ લેવું.  ઘઉંની રાખને મધમાં મેળવીને ચાટવાથી કમર અને સાંધાનો દુખાવો સારો થઇ જાય છે. આ પ્રયોગ ઓછામાં ઓછા એક મહિના સુધી સર્કવાથી ઘણો લભ થાય છે.

તેના સિવાય બાજીયા, જૂનાગઢી, શરબતી, સોનરા પૂસા, બુંદી, બંસી, પુનમીયા, ટુકડી, કલ્યાણ, સોના અને સોનાલીકા વગેરે ઘઉંની અનેક જાત હોય છે. ઘઉંના લોટથી રોટલી, પાવરોટી, બ્રેડ, પુડિંગ, કેક, બિસ્કીટ વગેરે અનેક વસ્તુઓ બનાવામાં આવે છે. આનો પ્રયોગ ભોજનના રૂપમાં કરવામાં આવે છે. ઘઉંમાં ચરબીનો અંશ ઓછો હોય છે. ઘઉંના લોટની રોટીની સાથે ઉચિત માત્રામાં ઘી અથવા તેલનું સેવન કરવું આવશ્યક હોય છે તેનાથી શરીરમાં તાકાત આવે છે. ઘીની સાથે ઘઉંના આહારનું સેવન કરવાથી પેટમાં ગેસ બનવાનું દુર થાય છે તથા કબજીયાત થતો નથી.

ઘઉંની રોટલી એક બાજુ સેકી બીજી તરફ કાચી રહેવા દેવી.  આ કાચી રોટલી ની તરફ તલનું તેલ લગાવીને કમરના દુખાવાના ભાગ પર બાંધી દેવી. આનાથી દુખાવો દુર થશે. ઘઉંનો લોટ, ઘી, દૂધ અથવા પાણી, હરદળ આ બધાને મિક્ષ કરીને ગૅસ પર ચડવા મૂકવું. પછી આં ગરમ લેપ દુખાવાવાળા ભાગ પર લગાડવાથી ઘણી રાહત મળે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top