માત્ર 7 દિવસમાં વગર ઓપરેશનએ શરીરના કોઈપણ ભાગમાં થયેલી ચરબીની ગાંઠ ઓગળવાનો બેસ્ટ અને 100% અસરકારક ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મહિલાઓમાં આજકાલ કેન્સર ખુબ જ ઝડપથી વધી રહેલ છે. તેમના ગર્ભાશયમાં અને સ્તનોમાં કેન્સર ઝડપથી વધી રહ્યા છે, પહેલા તેમને ગાંઠ થાય છે પછી પાછળથી કેન્સરમાં ફેરવાઈ જાય છે. જયારે પણ શરીરમાં વધારાનો ભાગ વધવા ની જાણ થાય એટલે સતર્ક થઇ જવું જોઈએ કેમ કે તે રસોળી કે ગાંઠ હોય શકે છે.

પેટમાં ગાંઠ હોવાને કારણે, પેટના કોઈ એક ભાગમાં સોજો આવી જાય છે, જે પેટના વિસ્તારની બહાર આવેલો દેખાય છે. ઘણા એવા સંભવિત કારણો છે, જેના કારણે પેટમાં ગાંઠ થઈ શકે છે જેમ કે હર્નિયા, ચરબીની ગાંઠ, ત્વચાની નીચે લોહીનું ગંઠન થવું, ગાંઠની રચના થવી (ટ્યુમર) અને કેટલીક અંડકોષીય સમસ્યાઓ વગેરે. પેટની ગાંઠ સખત અથવા નરમ હોઈ શકે છે અને તેમાં પીડા પણ અનુભવી શકાય છે.

આ સિવાય કેટલાક કિસ્સાઓમાં, પેટમાં ગાંઠ થવા સાથે અન્ય લક્ષણો પણ અનુભવી શકાય છે, જેમ કે પેટમાં દુખાવો, ગુદા માંથી લોહી નીકળવું, કબજિયાત, સતત વજન ઘટવું અથવા ઉબકા અને ઉલટી થવી જેવા લક્ષણો જોવા મળે છે.

ગાઠ થવાના કારણો : પેટમાં ગાંઠ થવાનું સંભવિત કારણ તે સ્થાન પર આધારિત છે, કે પેટના ક્યા ભાગમાં ગાંઠ થઈ છે. જો પેટના ઉપરના ભાગમાં (પેટના સ્તર) કોઈ ગાંઠ દેખાય રહી છે, તો તે ત્વચાની ગાંઠ અથવા હર્નિઆ પણ હોઈ શકે છે.

ચરબી ની ગાંઠના આયુર્વેદિક ઉપચાર:

આંબા હળદર અને દિવેલની પેસ્ટ બનાવી જ્યાં ચરબીની ગાંઠ થઈ હોય ત્યાં 3 થી 4 મિનિટ માલિશ કરી સુકાય ત્યાં સુધી રેવ દેવું. 7 દિવસ આ રીતે કરવાથી ચરબીની ગાંઠ ઓગળી જાય છે. આ ઉપરાંત ચુનો સૌથી સારી અને સસ્તી દવા છે. તેની કોઈ આડઅસર પણ નથી થતી. અને દુનિયાની ઘણી બધી દવાઓ ચુનામાંથી જ બને છે જે રસોળી તથા ગાંઠને ઓગાળે છે.

ઘઉં બહાર જેટલો ચૂનો દરરોજ સવારે પાણી સાથે પીવાથી માત્ર થોડા દિવસમાં જ ચરબીની ગાંઠ ઓગળતી જોવા મળશે. 30 ગરમ અળસી અને મેથીને શેકી તેનું ચૂર્ણ બનાવી, લેતી વખતે 1 કપ પાણીમાં આ ચૂર્ણ નાખી ઉકાળવું, આ પાણી 25% જેટલું બાલી જાય એટલે નીચે લઈ તેમાં 2 ચપટી સિંધવ અને મરી અને લવિંગનું ચૂર્ણ નાખી રાત્રે જમ્યા પહેલા આનું સેવન કરવું.

લિપોમા એક પ્રકારની ત્વચાની નીચે બનતી ગાંઠ છે, જે ચરબીથી બનેલી હોય છે. તેને સ્પર્શ કરવા પર, તે થોડું સખત અને રબર જેવું લાગે છે અને આમતેમ હલ્યા કરે છે.

ગર્ભના વિકાસ દરમ્યાન, પેટમાં વૃષણ રચાય છે અને પછી અંડકોષની થેલીમાં ઉતરી જાય છે. કેટલાક કેસમાં વૃષણ સંપૂર્ણ રીતે નીચે ઉતરતા નથી. આવી સ્થિતિમાં, નવજાતનાં પેટ અને જાંઘ ની વચ્ચે ગ્રોઇન (જંઘામૂળ) માં ગાંઠ બનેલી દેખાય છે.

જે માતાઓને પેટમાં રસોળી થઇ જાય તેમની માસિક તિથિ એકદમ બદલી જશે. લોહી વધુ આવશે પણ 28-30 દિવસમાં જે આવવું જોઈએ તે 10-15 દિવસમાં પણ આવી શકે છે કે તે એક અઠવાડિયું ચાલશે કે 10 દિવસ ચાલે કે પછી 15 દિવસ ચાલે. બ્લીડીંગ ખુબ જ થશે અને થાક પણ ખુબ લાગશે શરીરમાં નબળાઈ ખુબ આવી જશે. તે બધા રસોળીના કારણો છે.

એસિડ રિફ્લક્સ નું કારણ બને તેવો ખોરાક ન ખાવો. ભારે વસ્તુઓ ન ઉપાડવી જોઈએ. મળત્યાગ દરમિયાન વધુ બળ ન લગાવવું. નબળા સ્નાયુઓને મજબૂત કરવા માટે વિશેષ પ્રકારની કસરતો કરવી જોઈએ. ભોજન કર્યા પછી આડા પડવાની કે કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ.

બીમાર થતાંની સાથે જ તેની સારવાર કરાવો જેથી ખાંસી થવાથી બચી શકાય. ધૂમ્રપાન ન કરવું જોઈએ. તંદુરસ્ત વજન જાળવી રાખવું. હળવો ખોરાક ખાવો જોઈએ.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top