હ્રદયની ગમે તેવી બ્લોક નળી ખોલી દેશે આ દેશી ઈલાજ, આ પોસ્ટ માત્ર 2 વ્યક્તિને શેર કરો, તમારી મદદથી કોઈની જીંદગી બચી શકે છે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે કોઇને  કોઈ પણ બીમારીથી તે પરેશાન હોય જ છે. જેમાથી એક સમસ્યા છે નળી બ્લોકેજની. જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી છે. યુવાનોની જીવનશૈલીને કારણે હૃદય સંબંધી સમસ્યાઓમાં ઘણો વધારો થઈ ગયો છે. આખા શરીરમાં લોહીનો પ્રવાહ અવિરત વહેતો રહે એ માટે હૃદયની નળીઓ સ્વસ્થ હોવી ખૂબ જ જરૂરી છે.આ નળી સ્વસ્થ્ય રહે તેના ઉપાયો જાણીએ.

પગના અંગૂઠાથી માથા સુધી લોહીનો સ્મૂધ પ્રવાહ ફરતો રહે તે માટે હૃદયની નળીઓ બરાબર કામ કરતી હોવી જોઈએ. જો આ નળીની અંદર કોઈ પ્રકારનો બગાડ કે અવરોધ ઊભો થયો તો તેને કારણે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યા થઈ શકે છે. આ કારણે હૃદયરોગની સમસ્યા વધી જાય છે, તેની અસર શરીરના બીજા અવયવો પર પણ પડી શકે છે.

બ્લોકકેજ નળી ખોલવા માટે ૧ ગ્રામ તજ, 10ગ્રામ કાળામરી, તમાલપત્ર, મગજતરી, સાકર(આખી), અખરોટ, અળસી કુલ બધુ મળીને 61 ગ્રામ આ બધી વસ્તુ રસોડામાંથી જ મળી જશે. આ બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાવડર બનાવી, 6-6 ગ્રામના પડીકા બનાવી લો. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા(કુણા) પાણી સાથે લેવુ. એક કલાક સુધી કંઈ જ ન ખાવું. આમ  કરવાથી પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નળી ખુલી જશે.

બ્લોક થયેલી નળી માટે અશ્મરી ભેદી ક્વાથ તથા અશ્મરીહર ક્વાથ સરખા ભાગે મેળવી તેમાંથી ચાર ચમચી જેટલું પ્રવાહી એટલું જ પાણી મેળવીને પીવાથી લાભ થશે. અશ્મરી કંડન રસની બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવી. આદું આ એક લાભકારક ઔષધી છે, જેના સેવનથી હૃદયને ઓઈલ જેવું કામ મળે છે.ધમનીમાં લોહીના પ્રવાહને વધારે છે.

લોહીનો પ્રવાહ વધારે થવાથી શરીરની નળીઓ સ્વસ્થ રહે છે. પીળાં ફૂલવાળું એક ચીની કે જાપાની ઝાડ આ એક પ્રકારનું ચાઇનીઝ ફળ છે જે શરીરમાં લોહીના પ્રવાહને વધારે છે. ઓરેગાનો આ અજવાઇનના પાંદડા હોય છે જેને પ્રાકૃતિક જડીબુટ્ટી સાથે મિક્ષ કરીને સેવન કરવાનું હોય છે.તેનાથી શરીરની નળીઓ સ્વસ્થ રહે છે.

સવારમાં ગરમ પાણી પીવાથી  ત્રણ દિવસમાં જ તેનો લાભ મળે છે. સવારનું પાણી માથાના દુખાવાની પરેશાનીથી છૂટકારો આપે છે. સાથે સાથે કબજિયાતમાં પણ ખૂબ જ રાહત થાય છે. તમારે બિનજરૂરી દવાઓ લઈને કબજીયાતને નાશ કરવાની કોઈ જ ચિંતા રહેશે નહીં.હૂંફાળું પાણી પીવાથી  10 દિવસમાં પાચન સંબંધી તમામ પરેશાનીઓ સારી થઈ જાય છે.તે સિવાય નાક કાન ગળા સંબંધી સમસ્યાઓમાં પણ ખૂબ જ રાહત થાય છે. આ ફાયદો મેળવવા તમારે નિયમિત પાણી પીવાનું રહેશે.

પાણી પીવાના 15 દિવસમાં તમે પીડા દાયક રોગમાંથી પણ છુટકારો મળી જશે. સાથે સાથે કફ સંબંધી શરદી ખાંસી ઉધરસ વગેરે રોગને કાયમ માટે દૂર કરી દેશે.ગરમ પાણીના ત્રીસ દિવસના સેવન બાદ શરીરના રક્તચાપને પૂર્ણ રીતે સ્વસ્થ બનાવી દે છે અને ઘૂંટણ ના દર્દ માં પણ રાહત મળે છે.

ચાર મહિના જેટલુ સેવન કર્યા બાદ શરીરના કોલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં લાવી દે છે. સાથે-સાથે અસ્થમા અને શ્વાસના રોગીઓને પણ ગરમ પાણી ખૂબ રાહત અપાવે છે.ગરમ પાણીના સેવનના છ મહિના જેટલા સમય બાદ હૃદયની નળીઓના બ્લોકેજ પણ ખુલી જાય છે. નળી બ્લોક ના હોય તો બ્લોક થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.

લસણ ખાવાથી શરીરમાં રહેલ રક્તવાહિકાઓની પહોળાઇ ફેલાવામાં સક્ષમ થાય છે. ધમનિઓનુ બ્લોકેજ ખોલવા માટે લસણનું સેવન ખૂબ જરૂરી છે. આ સમસ્યા ખતમ કરવા માટે લસણની કળીઓને શેકીને કે પીસીની દૂધમાં નાખીને પીવી. હળદરમાં ઘણા બધા ઔષધિ ગુણ મળી આવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે હળદર એક ઔષધિની જેમ કામ કરે છે.

હળદરમાં કરક્યૂમિન એંટિ-ઈંફ્લેમેટરી ગુણ હોઈ છે જે લોહીને જામવાથી રોકે છે. તેના સેવનથી બ્લોક ધમનિઓ સરળતાથી ખુલ્લી જાય છે.તેના માટે એક ગ્લાસ હુંફાળા દૂધમાં ૧ ચમચી હળદર પાઉડર અને થોડુ મધ મેળવીને પીવું.આમ કરવાથી શરીરની બધી નસ ખુલી જશે. જેનાથી  ઘણો આરામ મળે છે.તેમજ હાર્ટ એટેક કે લકવા જેવી બિમારીઓથી રાહત મળી શકે છે. તેમજ ઘણો ફાયદો થઇ શકે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top